પીએમ યસસ્વી યોજના : ધોરણ 9 થી 12 મા મળશે 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ

PM YASASVI Yojana: પીએમ યસસ્વી યોજના: આ યોજનામા ધોરણ 9 થી 12 મા વિદ્યાર્થીઓને રૂ. 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ આપવામા આવે છે

પીએમ યસસ્વી યોજના | PM YASASVI Yojana: કેંદ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘની શિષ્યવૃતિ યોજનાઓ ચલાવવામા આવે છે. ગરીબ અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય મળી રહે તે માટે આવી જ એક યોજના એટલે PM YASASVI Yojana. આ યોજનામા ધોરણ 9 થી 12 મા વિદ્યાર્થીઓને રૂ. 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ આપવામા આવે છે. આ યોજના … Read more

SBI Amrit Kalash Yojana | SBI અમૃત કલશ યોજના

SBI Amrit Kalash Yojana | SBI અમૃત કલશ યોજના: જો તમે પણ ફિક્સ્ડ ડિપોઝિટ અમૃત કલશ યોજના 2023 હેઠળ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો

SBI Amrit Kalash Yojana | SBI અમૃત કલશ યોજના: જો તમે પણ ફિક્સ્ડ ડિપોઝિટ અમૃત કલશ યોજના 2023 હેઠળ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા હેઠળ રોકાણ કરો કારણ કે કરોડો ગ્રાહકો માટે એક છે. નવી યોજના SBI એ તેના તમામ ગ્રાહકો માટે SBI અમૃત કલશ યોજના 2023 નામની ફિક્સ્ડ ડિપોઝિટ … Read more

Gyan Sadhana Scholarship Yojana 2023 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023

Gyan Sadhana Portal | જ્ઞાન સાધના પોર્ટલ 2023 |

Gyan Sadhana Scholarship Yojana 2023 | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરવામાં આવી છે. આ નવી સ્કોલરશીપ યોજનાથી વિદ્યાર્થીનું શિક્ષણ વધુ અસરકાર બનાવવા માટે ફાયદારૂપ થશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે. Gyan Sadhana Scholarship Yojana … Read more

Gyan Setu Merit Scholarship 2023 | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

Gyan Setu Merit Scholarship 2023 | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

Gyan Setu Merit Scholarship | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના: હાલની બાબતની યોગ્ય વિચારણાના અંતે, દર વર્ષે ધોરણ 5 પૂર્ણ કરનાર 30,000 મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પસંદ કરવા અને તેમને નીચેની શરતોને ધ્યાનમાં રાખીને ધોરણ 6 થી 12 સુધીના વિષયનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવા માટે યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે: પ્રસ્તાવનામાં . ગુજરાત રાજ્ય શિષ્યવૃત્તિ … Read more

PM Pranam Yojana: ખેડૂતો માટે 3.70 લાખ કરોડની ફાળવણી, ખેડૂતોને શું ફાયદો થશે ?

PM Pranam Yojana: પીએમ પ્રણામ યોજના ખેડૂતો માટે 3.70 લાખ કરોડ મંજૂર: ભારત સરકત ખેડૂતો માટે અવાર નવાર જુદા જુદા પ્રકારની યોજના લઈ ને આવે છે

PM Pranam Yojana: પીએમ પ્રણામ યોજના ખેડૂતો માટે 3.70 લાખ કરોડ મંજૂર: ભારત સરકત ખેડૂતો માટે અવાર નવાર જુદા જુદા પ્રકારની યોજના લઈ ને આવે છે. આ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક રીતે મદદ તથા ખેતી માટેના સાધનો જેવી સહાય મળે છે. ત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે કે પીએમ પ્રણામ યોજના અંતર્ગત ખેડૂતો માટે 3.70 … Read more

Gyan Setu Merit Portal | જ્ઞાનસેતુ મેરીટ પોર્ટલ 2023

Gyan Setu Merit Portal | જ્ઞાનસેતુ મેરીટ પોર્ટલ 2023

Gyan Setu Merit Portal | જ્ઞાનસેતુ મેરીટ પોર્ટલ 2023: હાલની બાબતની યોગ્ય વિચારણાના અંતે, દર વર્ષે ધોરણ 5 પૂર્ણ કરનાર 30,000 મેરીટોરીયસ વિદ્યાર્થીઓને પસંદ કરવા અને તેમને નીચેની શરતોને ધ્યાનમાં રાખીને ધોરણ 6 થી 12 સુધીના વિષયનો અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવા માટે યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે: પ્રસ્તાવનામાં . ગુજરાત રાજ્ય શિષ્યવૃત્તિ … Read more

Gyan Sadhana Portal | જ્ઞાન સાધના પોર્ટલ 2023

Gyan Sadhana Portal | જ્ઞાન સાધના પોર્ટલ 2023 | Gyan Sadhana Scholarship Portal

Gyan Sadhana Portal | જ્ઞાન સાધના પોર્ટલ 2023 | Gyan Sadhana Scholarship Portal | ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના પોર્ટલ જાહેર કરવામાં આવી છે. આ નવી સ્કોલરશીપ યોજનાથી વિદ્યાર્થીનું શિક્ષણ વધુ અસરકાર બનાવવા માટે ફાયદારૂપ થશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે. Gyan … Read more