વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત: પરિપત્ર નં.૮૨ તા.૧૨-૧૧-૨૦૨૨ ફકત મ્યુનિ. શાળાઓ માટે જ :- સંદર્ભ :- જીસીઇઆરટી વાર્તા સ્પર્ધા ૨૦૨૨ ૩૨૦૯૧-૩૨૧૭૫ તા.૧૩-૧૦-૨૦૨૨ આથી તમામ મ્યુનિ. શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, તા.૧૫ નવેમ્બરને પ્રતિ વર્ષ ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેના અનુસંધાને જી.સી.ઇ.આર.ટી. … Read more